________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
કાપી અંતર ઘટની કોટિક કલ્પના, છકીશ મા તું છળખળ ત્હારાં છેડજો. મહા.-૧
કુતરા કેરા ભવમાં કષ્ટ ઘણાં પડ્યાં, એક વખત પણ પામી શકયા ન અનાજો; રાતણા ભવમાંહિ રઝળ્યો રાનમાં, લેશ અલ્યા! પણ નાવે તુજને લાજજો.મહા–ર
શિરપર હારે કાળ ઝપાટા દઈ રહ્યો, અચેત ચેતન હજીએ ચિત્તમાં ચેતો; એકલ ુ જાવુ છે સત્ય મસાણમાં,
હાંશ કરી કર પ્રભુ સંગાથે હેતજો. મહા-૩
સ્નેહી તણા છે સ્નેહ સ્મશાન સુધી અધા, પૈસા સુધી પ્રમદા કેરી પ્રીતજો, સુધી સગપણ છે
ઉદર પાષણ પુત્રનું, વાત ગમી છે અંતરમાં વિપરીતજો. મહા-૪
વીર જગતના માનવને જીતી શકે, ખખતર પહેરે પણ રણમાં મરી જાય;
www.kobatirth.org
For Private And Personal Use Only