________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અન્ય સુખડાંના જાણ્યા ઉધાર રે,
આપ અનુભવ જાણન હારા રે, દીન બંધુ છો ઈષ્ટ અહારા. રૂષભ-૫ મહારાં તનમન તવપર વારી રે,
સદા સેવકના સુખકારી રે, દાસ જનના જરૂ૨ દુઃખ હારી. રૂષભ-૬. હારી અરજી પ્રભુજી? સ્વીકારો રે, સ્વામી સફળ કરે જન્મારો રે; સૂરિ અછત છે દાસ મહારે. રૂષભ-૭
श्री अजितजिनस्तवन. (२) રઘુપતિ રામ રૂદેમાં રહેજે રે–એ રાગ.
સુખદ અજીત જીનેશ્વર સ્વામી, સદા રહું આપ પદને પ્રણામી, સુખદટેક. હું તે વળી વળી વાટડી જેઉરે,
પ્રેમે આપ ચરણ મતિ પ્રેઉરે, બેટા ખલકનાં દુઃખ સહુ ઉં. સુખદ-૧
www.kobatirth.org
For Private And Personal Use Only