________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
બાજી, રહ્યો છું તેમાં રાજી, કોઈને કાંઈ ન છાજી રે, જાગીને જે તું. ૮ “બુદ્ધિસાગર” ભવ્ય ચેતજો વિચારી, સમજે નરને નારી રે, જાગીને જે તું. ૯
वैराग्यनी सज्झाय.
ald;
કાં નવી ચીંતે હે ચીતમે જીવડા,
આયુ ગળે દીનરાત; વાત વિચારી રે પુરવભવ તી,
કુણુ કુણ તાહરી રે જાત. કાં નવી. ૧ તું મત જાણે છે એ સહુ માહરા,
કુણ માતા કુણ બ્રાત; આપ સ્વારથ એ સહ મળ્યા,
મ કર પરાઈ રે વાત. મં નવી. ૨ દેહી દીસે રે ભવ માણસ તણે,
શ્રાવકકુળ અવતાર;
www.kobatirth.org
For Private And Personal Use Only