________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મમતિન- વંદન. (૨)
હરિગીત. કેસંબી પુરના રાજ છો,
પ્રભુ પ્રહ્મપ્રભ અધિરાજ છો; ગુણ સિંધુ કરૂણા ઇંદુ છો,
ભગવાન ગરીબનિવાજ છો. પ્રભુતા ભરેલી સુસમા,
માતા પવિત્ર બિરાજતી; સત્કીતિ હે પ્રભુ આપની,
ઘેરી જગતમાં ગાજતી. ૧ આયુષ્ય છે વિશ લાખ પૂર્વ,
હે નિરંજન નાથજી; અર્ટોસે ધનુષની કાય છે,
હેતે હું જોડું હાથજી. લાંછન બિરાજે કમળનું,
ભયહારિ છો ભક્તો તણા; અજીતસૂરિ ઉચ્ચરે,
પ્રભુ પ્રાણથી પ્યારા ઘણા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only