________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેસરીઓ. ૮ ચંદ્રમાં પ્રીતિ ચકોરની જેવી, પવને સૂર્ય પ્રકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૯ એ અચળ હારે સ્નેહ સેહા, શબ્દને જેવું આકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૧૦ સ્પર્શનો સંબંધ જેવો પવનમાં, એ હું એમને દાસ. નિર્મળ નાથ કેસરીઓ. ૧૧ અગ્નિને ઉતા જેવી છે હાલી, એવો રહેજે વિશ્વાસ. નિર્મળ નાથ કેસરી. ૧૨ દષ્ટિ મહારી પ્રભુ ચરણેમાં રહેજે, સેવામાં કાયા સદાય. નિર્મળ નાથ કેસરીઓ. ૧૩ અજિત સૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર હાય. નિર્મળ નાથ કેસરીએ. ૧૪
श्रीतारंगातीर्थ स्तवन. ( ઓધવજી સંદેશે કહેજે શ્યામને.
-એ રાગ. ) તારંગાનું તીર્થ અતિ રળિયામણું, અજિત જિનેશ્વર કેરૂં ધીંગું ધામ
www.kobatirth.org
For Private And Personal Use Only