________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાની શ્રીમનમેહનની મૂર્સિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા-૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે,
અંતર માંહી ઉત્તમ આનંદ થાય, પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાય. તારંગા-૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય એ ગિરિરાજજે દશ ન કરતાં દીવ્ય જનોને ધન્ય છે,
અજિત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા-૩ પ્રેમ વધે છે પુણ્યપ્રતિમા ખિતાં,
અધિક અધિક ઉપજે છે પ્રભુ? અનુરાગ નિભંગી જનથી તે દશન નવ બને,
માનવ કાયા શુભ દર્શનનો લાગશે. તારંગા-૪ આપ ચરણની સેવા શ્રી પ્રભુ? આપજે, મુખડે દેજે આપ તણુ શુભ નામ;
www.kobatirth.org
For Private And Personal Use Only