________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નય નિક્ષેપાદિક તણા, પ્રગટ્યા ભાવ અનંત
કલેક સ્વરૂપને, હે દેખ્યાં અરિહંત ! ૩ પ્રાણ તણું પણ પ્રાણ છે, ઉતારે ભવપાર; અનંત ગુણ છે આપના, ગણતાં નાવે પાર. ૪ સુખકર દુ:ખહર વીર પ્રભુ ! વધુમાં કરજે વાસ; અજિત સૂરીશ્વરને વદે, ચરણ કમળને દાસ. ૫ મુનિ હેમેન્દ્ર તણી સ્તુતિ, અંતર ધરજે આપ; શાંતિ પ્રસારી સંઘમાં, પૂરણ આપ પ્રતાપ. ૬ आदीश्वर जिन स्तवन.
કવાલી. ભગવાન આદીશ્વર ! તમે,
વ્હાલા સદા લાગ્યા કરે; ઉંઘે ભયાનક રાત્રિમાં,
પણ આપ તો જાગ્યા કરો. ભગવાન૧ નરદેવ નાભિ તાત છે, મરૂદેવી રૂડી માત છે;
www.kobatirth.org
For Private And Personal Use Only