________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
श्री नेमिनाथजिनस्तवन. (મેરે મેલા એ રાગ.) નેમિનાથ ! હુને ના વિસારે કદા, નેમિનાથ ! પ્રભુ યાદ આવે સદા.
હારા નિરંજન નામથી ભવરોગની દુબધા ટળે, શરણે પડેલા પ્રાણીના અંતર વિષે શાન્તિ મળે; મદ માન વિનાશક નામ ગદા. નેમિ, ૧
સાખી. સંસાર તાપ શમાવવા છે ક૯પતરૂની છાંયડી, ભવસિધુ માંહી ડૂબતાં હે! નાથ! પકડે બાંઢાડી; મ્હારા હદય થકી નવ દૂર થતા. નેમિ- ૨
સાખી. માતાપિતા નિજ પુત્ર કેરા દેષને જોતા નથી, કનડે કુપુત્ર છતાં પિતા કમળપણું ખાતા નથી; હર એમ અમારી સદૈવ વ્યથા. નેમિ - ૩
www.kobatirth.org
For Private And Personal Use Only