________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
श्री नेमिजिन स्तवन.
જા જા રે નાદાન બદા-એ રાગ.
એવા હું નાદાન દે, નેમિને રીઝાવ્યે નહી; નેમિને રીઝાવ્યા નહી, દાસ હું કાવ્યે નહી. એવા-એ ટેક. કર્યો છું હું અક્કડ ફંડ, જુવાનીના જોરે ઝક્કડ; વ્હાલા નેમિનાથ આગળ, દેહને નમાવ્યેા નહી. એવા–૧ ફૂડ ને કપટ કીધાં, પાપ રૂપ પાણી પીધાં; લલિત એ નાથ મૂત્તિ, લક્ષમાંહી લાબ્યા નહી. એવા–ર. વ્યૂહ વિશ્વ જાણ્યુ નહી, આત્મ સુખ આપ્યું નહી; વ્હાલાના વિશ્વાસ ધરી, સેવક સેાહાયા નહી. એવા ૩. કર્ણે સુણ્યા વિશ્વનાદ, હૃદયે ગમ્યા વિવાદ, વાદ ને વિવાદ વિના, ગૂઢ તત્ત્વ ગાયા નહી. એવા ૪. ચાલતા અનેરી ચાલ્યા, માહ મદ માંહી હાલ્યા; આનંદના સિન્ધુ કેરી, શરણમાં આવ્યે નહી. એવા-ય. આજ ઉર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
For Private And Personal Use Only