________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ श्रीपार्श्वजिन-चैत्यवंदन.
દેહા. અશ્વસેનના સુત તહે, પાર્શ્વનાથ પરમેશ; જમ્યા વામાની કુખે, દીવ્ય તહારે દેશ. ૧ આશા પૂરો દાસની, તેઓ ભવના ત્રાસ; ક૫ સમી કાશી વિષે, નિર્મલ આપ નિવાસ. ૨ અષ્ટ કર્મને કાપીને, શિવગતિ પામ્યા આપ; સમરણ કરતાં સામટા, જાય ત્રિવિધ સંતાપ. ૩ આયુષ સો વર્ષો તણું, પ્રણતતણા પ્રતિપાલ; અજીત હૃદય આરાધતાં, પ્રગટે મંગલ માલ.૪ જય જય જય જિનવર પ્રભુ, પાર્શ્વનાથ પ્રિય પ્રાણ કૃપા કરી કરૂણા પતિ, આપ અનુભવ જ્ઞાન. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only