________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
મહેને આત્મ શુદ્ધિ તણી શાંતિ આપે, - કૃપાનાથ ! થઈ દાસનાં કષ્ટ કાપો. ૨. મીઠી શર્કરાથી હું જાણું વધારે,
બધા સૂરિ લેકે સુપ્રેમે ઉચ્ચારે; ભવાધિમાંથી સદા તારનારી,
નમું શારદા સર્વને સહાયકારી. ૩. સદા દેવી અંબા સમીપે પધારે,
તહારી કૃપા જૈન સંઘે વધારે પવિત્રા તમે પ્રેમવાળાંજ હો,
અજીતાબ્દિની શુદ્ધ સંભાળ લેજે.૪. श्री पार्श्वजिन स्तुति.
ભુજગી. પ્રભ પાશ્વ સાથે પડયું છે જ પાનું, શકૂ કેમ રાખી અહો એજ છાનું; વખાણે ભલે કે જનો ના વખાણે, ભજું તોય હેને પરાણે પરાણે. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only