________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯
બુદ્ધિ સિધુ સૂરિજીએ આપ ગુણ ગાયા,
ભક્ત કેરાં કષ્ટ કાપનારા હો નાથ૦ ૪ આપ કેરું ધ્યાન કદી અંતરમાં ધારે,
તેને આવરૂપે કરનારા. હો નાથ૦ ૫ દર્શન હમારાં કીધાં સૂરિ અજિતાબ્ધિયે,
મેહુ અને માન મારનારા. હો નાથ૦ ૬ સૂરિ અજિતાબ્દિ કેરા હેમ-લક્ષમી શિષ્ય છે, સંસારને સિંધુ તારનારા. હો નાથ૦ ૭
मल्लिनाथ स्तवन. (કાનુડે ન જાણે મારી પ્રીત-એ રાગ)
મલ્લિજિન લાગ્યું તુજ ગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી રે. મલ્લિ જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વહાલા છું તું; સાંધ્યા પ્રીતિતારતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લેિ ૧ ભાન ભૂલાયું ભવનું, દુ:ખ નહિ ભવના દવનું, રસીલા તુજ મસ્તી મસ્તાન,
www.kobatirth.org
For Private And Personal Use Only