________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્મળ તેમના થાશે, કઈ જન્મમૃત્યુ કેરૂં જશે. સ્વામી૪. મુનિ પાંચ કરોડને તાર્યા, માન મેહ મહા શત્રુ માર્યા, ઉપદેશથી પ્રાણી ઊદ્ધાર્યા. સ્વામી, પ. પ્રભુજી અજર અચળ અવિનાશી, પિતે પૂરણ રૂપ પ્રકાશી; ઘટમાં મૂત્તિ ગમી છે ખાસી. સ્વામી૬. સૂરિ અજિતના હૃદયે પધારે, શુદ્ધ ભાવથી અરજ સ્વીકારે; બૂડતા ભવજળમાંથી તારે. સ્વામી.૭.
श्रीएकादशी तिथि-स्तवन. સાંભળશો મુનિ સંયમ રાગે–એ રાગ.
જૈન ધર્મના સ્તંભ જિનેશ્વર, પ્રભુ કેવળ પદ પામ્યા રે, સંઘ ચતુર્વિધ સ્થાપન કરવા, જીવમાં નિશ્ચય જામ્યા છે. જેન. ૧. ચિત્ર સુદી એકાદશી દિવસે, મહાવીર સમીપે મળિયા રે; ઈન્દ્ર ભૂતિ આદિક એકાદશ, સજન પ્રભુપદે વળિયા રે. જેન) ૨. સંશય હરિયા જીવે
www.kobatirth.org
For Private And Personal Use Only