________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭.
ધમીજને પ્રતિ ઘણું સુખ લાવનારું,
પ્રેમીજને પ્રતિ ઘણે રસ લાવનારૂં છે જૈન આગમ અગમ્ય અતીવ ચારૂં,
તે હે સદા સુખ ભર્યું દુઃખ કાપનારૂં. ૩. જવાલાબ્રટિ? સુખદા મનમાં ગમી છે,
તું તો બધા જગતના હૃદયે રમી છે, તું હાથમાં બળવતી તલવાર ધારે, એ દેવી લ્હાય કરવા જલદી પધારે. ૪. श्री सुविधिजिन स्तुति.
વસંતતિલકા. શ્રીનાથજી સુવિધિએ શુભ નામ ધાર્યું,
આ વિAવનુ દુ:ખ બધુ સહજે વિદાયું; ભંડાર સત્ય સુખના વિભુમાં ભરેલા,
આવી સદા ભવિકના હૃદયે ઠરેલા. ૧. કર્મો કર્યા સુવિધિનાં અરિ સર્વ માયા,
પતે તો જગતથી જન ખૂબ તાયા;
www.kobatirth.org
For Private And Personal Use Only