________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
તી કરી અમ દિલે વસી શાંતિ આપે, કલેશે। સમસ્ત અમ અંતરમાંથી કાપેા. ૨.
જ્યાં સૂર્ય ત્યાં તિમિર જોર નહીં બતાવે, જ્યાં કલ્પ ત્યાં દુ:ખ બધાં કદિ ના સતાવે; વાણી જિનેન્દ્રતણી જ્યાં મધુરી બિરાજે,
ત્યાં કષ્ટ નષ્ટ કર્દિ સ્પષ્ટ પણે ન ગાજે. ૩. સુતારિકા વૃષભ વાહન ગૈારવર્ણો,
દેવી મહા બળવતી દ્વિતીયા અપર્ણા; આવે અમ્હારી મદદે અતિ હાસ્ય સાથે, સત્કર્મમાં મદદ એની હરેક વાતે ૪.
श्री शीतल जिन स्तुति. વસ'તતિલકા.
વ્હાલા જિનદ પ્રભુ શીતલનાથ સારા, સંસારનાં દુ:ખ બધાં દૂર નાખનારા; તાપા સમગ્ર ભવના પ્રભુ આજ કાપા, ને આપની મધુરતા મુજમાંહી સ્થાપે. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only