________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
રાગ. મ્હારૂં ઘર મ્હાટુ કહેવાય.
ને વીર તમારી સ્હાય મુજ પાપને જ પખાળા, આપેલેા કાલકરાર તે આપ પૂરણ પાળે; છે નામ આપનું સારૂં ભવિજનને લાગે પ્યારૂં, હું મનમાં એહ જ ધારૂં.
મુજ
કરૂણાના સાગર છેાડી, હું જાવું ન બીજે દોડી; મેં પ્રીત તમૈાથી જોડી. મુજ॰ છે! પૂરણ અંતરજામી, હું બેલું મસ્તક નામી; હું પાપી છું શિવ ગામી. મુજ ન નાથ નમેરા થાસે, સેવકની વારે ધાસે; કરા મુજ હૈડામાં વાસે. મુજ ભવભ્રમણાથી ભય લાગ્યા, હું નાથ ! હવે તે જાગ્યે તુમ દર્શથી મેાહ જ ભાગ્યા. મુજ
સેવકને જલ્દી તારા, છે આપ વિના નહીં આરે; એ દિલમાં નક્કી ધારે. મુજ૦ લક્ષ્મીના સાગરને તારા,દિલમાંહી જરા વિચારે; હું નથી તમેાથી ન્યારા.
મુજ
www.kobatirth.org
For Private And Personal Use Only