________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ હું ભાવ સાથે ભજનથી, આનંદ છું તમને ભજી; અંતરાવ અજિતાબ્દિના,આ અમૂલા નાથજી.૨
વસંત તિલકા. સંસ્કાર હીન જગમાં સમજે ન કોઈ, સંસ્કારવંત સમજે અતિ ભાવ આંહિ; શાસ્ત્રો જિનેશ્વર તણાં હૃદયે જ રાખું, એ શાસ્ત્રની પગવટે શિવ વાણી ભાખું. ૩. છે શ્યામવર્ણ શેભતી, પદ્માસને અભિરાજતી; હસતા મુખે રહી વિવમાં, ભયભેદવાને ગાજતી; કાલી તન્હારું નામ છે, ને હસ્ત ચારૂ ચાર છે; સહુ કાર્યમાં મદદેહજો, હું માનુએ ઉપચાર છે. ૪. श्री सुमति जिन स्तुति.
હરિગીત. સન્મતિ અમને આપજે, કુડમતિ અમ્હારી કાપજો; સુમતિ પરાત્પર નાથ છે, વરદાન ઉત્તમ આપજો;
www.kobatirth.org
For Private And Personal Use Only