________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, ચંદ્ર વગરની શાંતિ; ભાગી ભયકારક બ્રાંતિ, નવ દેશ નાથ વિસારી રે. જય. ૭. અજિત આપને અરજ કરે છે, શાંતિનાથ મહારાજા; મહારી રાખો જગમાં માજા, ત્ય ભવસાગરથી તારી રે. જય. ૮.
श्री कुंथुजिनस्तवन-१७. પૂનમ ચાંદની ખીલી–એ રાગ.
જય જય કુંથુ જિનેશ્વર સુંદર સ્વામી માહરારે, પૂરણ પ્રેમી પ્રભુજી પ્રાણ તણા આધાર; સાચા આતમ સ્વામી તમને આજે વિનવું રે, તમને દેખી મુજને ઉપજે પૂરણ પ્યાર. જયજય. ૧. સાખી–હસ્તિનાપુરના પ્રભુ, જીવન જગદાધાર; દેહ નગર એ દિવ્ય છે, પ્રકાશ અપરંપાર, સુંદર પ્રાણાયામ કુંડળી નાગ જગાડીને રે, સહ હંસો એવું સ્મરણ બને નિરધાર; જય જય જય ભાજન જગજી
www.kobatirth.org
For Private And Personal Use Only