________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
વન કુંથ્રુ જિનેશ્વરા રે. જય જય. ૨. સાખીસૂરસેન જે તાત તે, અડગ હૃદયના ભાવ; સમતા શ્રી માતા રૂડી, નિર્મળ આપે લ્હાવ, પુષ્પગધ વસે તે રીતે કાયામાં વસ્યા રે, વ્હાલા પ્રાણ તણા છે આપ સદા પ્રતિપાળ; ત્રિવિધિ તાપ શમાવા વિરતિ સ્વરૂપે વાયરા રે. જય જય. ૩. સાખી–કારણ કાર્ય અંધા વિષે, સુવરણ છે એક તત્ત્વ; એમજ ન્હેં જાણી લીધા, સદાય સાચા સત્વ, સ્વામી અજિતસૂરિને નિર્મળ ભાવે ન્યાળજો રે, પાતે પેાતા કેરા કરી લેજો ઉદ્ધાર; શાસ્ત્ર મુનિ સૂરિએ વિનવ્યા તમને સુખકરારે. જય જય. ૪.
श्री अरजिन स्तवन - १८. વિમળાચળથી મન મેાધુ રે-એ રાગ.
એક હુંસ નજરમાં આવ્યેા રે, પ્રિય પ્રાણ પ્રભુ અરનાથ, મને લક્ષ અનેરાં લાવ્યે રે, હેતે
www.kobatirth.org
For Private And Personal Use Only