________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩
કામીજનને કામિની ઉપર, જે ઉપજે ચારરે, આપ ચરણમાં એ મારો, સ્નેહ રહે સુખકાર.
વાસુ પૂજ્ય પ્રભુ ૫ અજિતસાગર સદગુરૂ કે, વિનવે બાળક હેમરે; સર્વ જીવોને શાંતિ આપે, આપે પ્રભુપદ પ્રેમ;
વાસુપૂજ્ય પ્રભુ ૬ વરસડા, ૧૯૮૯ ચૈત્ર વદિ ૮. श्री साणंद पद्मप्रभु स्तवन.
રાગ ઉપરને. શોભે સાણંદ નામે ગામ, સહુને સુખકારી; રૂડું પદ્મપ્રભુનું ધામ, હૈડે હિતકારી. ટેક મૂર્તિ અલોકિક મહિમાભારી, મુખે કહ્યો નવજાય; કેડે પ્રભુનાં દર્શન કરતાં, પ્રાણી પાવન થાય.
સહુ. ૧ તન મન પ્રભુજી આપને ચરણે, આપું પ્રેમ સમેતરે; નિતનિત નિતમ દર્શન કરતાં, ઉપજે અંતર હેત.
સહુ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only