________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
श्री वासुपूज्य स्तवन. ( वरसोडाना)
અલબેલીરે અંબે માત–એ રાગ. મારા અંતરના આધાર, વાસુપૂજ્ય પ્રભુ મને નીરખી ઉપજે ગાર, વાસુ પૂજ્ય વિભુ.
તરના અગર, વાસુ એટેક
ભરતખંડમાં દીવ્ય દીપે છે, દેશ રૂડે સાક્ષાત રે; સાભ્રમતીના સુન્દર કાંઠે, વાસ વસ્યા સાક્ષાત.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૧ મૂર્તિ મને હર પ્રભુ હમારી, દેખી મન લલચાયરે; દર્શન કરીને સજન સેવક, પરમ કૃતારથ થાય.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૨ મન મંદિરમાં રહેજે મહારા, ઘડિક નહિ વિસરાવરે ભાવ ભરીને ભક્તિ કરતાં, લઉં લાખેણે લ્હાવરે.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૩ જે મારગ પ્રભુ સંચરિયાછે, એ મારગ દેખાડોરે; દુઃખના દરિયા દૂર કરી, પાપવિષે નવ પાડે.
વાસુપૂજ્ય પ્રભુ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only