________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રીનંતાન-ચૈત્યવંદન. (૪)
હરિગીત. સ્વામી અનંતી સિદ્ધિના,
ભગવંત નાથ અનંત છે; નગરી અધ્યામાં વસ્યા,
નિશ્ચય વડે નિશ્ચિત છે. નૃપ સિંહ કેરા તનુજ છે,
ગુણધામ તારણ તરણું છે; ત્રિશ લક્ષ વર્ષનું આયખુ,
શિવ શાંતિ કારણ શરણ છે. ૧ મુજસા પવિત્રા માત જિનવર,
- વિશ્વમાં જય જય થાજો; કાયા ધનુષ પચાશની,
તવ ભક્તિ મુજ મનમાં હજો. અજીતસૂરિ આપના,
પદકમળને વંદન કરે; લાંછન સિચાણાનું મધુર,
નિજ ભક્તની હરકત હરે. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only