________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭e
जोयुं जोयु जगत बधु जोडे વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ.
જોયું જગત મહેં જોયું કે, પ્રભુજી છે પ્રાણાધાર –ટેક. સુત વિત્ત જાયા સે જાશે, કાયા પણ ખાખજ થાશે પાપી અંતે પસ્તાશે ૨. પ્રભુજી છે–૧. કરી કરણી સાથે આવે, નારી પણ સાથે નાવે; એમાં શું લક્ષજ લાવેરે. પ્રભુજી છે–૨. પળ આવે જ્યારે છેલ્લી, દુખની વરસે છે હેલી, ત્યારે એકજ પ્રભુ બેલીરે. પ્રભુજી છે–૩. એને લઈ નયને ભાળે, કર્ણો પણ શબ્દ ન્યાળે; પ્રભુને લઈ કાયા ચાલેરે. પ્રભુજી છે–૪. સૂરિ અજિત સાગર સ્વામી, નથી નામ છતાં બહુ નામી; અલબેલો અંતર જામીરે. પ્રભુજી છે–પ.
www.kobatirth.org
For Private And Personal Use Only