________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨ શ્રી નમિનિસ્તવન. (૨) આવજો આવજો આવજો રે–એ રાગ. અંતરનો બેલી લેવા આવશે, હને અંતરને બેલી લેવા આવશે. એટેક. મહારે માટે વિરહની ચીઠી હાલે મકલી, બહુ બહુ કષ્ટોથી બચાવશે. મહુને–૧ વિસ્મૃતિનું વાદળ ચઢીને માથે આવશે,
એ સભામાં આવીને હઠાવશેરે. હુને–૨ પૂરણ પ્રતીતિ નમિનાથની પડી છે, સમતા સખીને સંગે લાવશે. મહને-૩ રાતડી અંધારી આંખ આડી અંધકારની, પ્રેમ તણી જ્યોતિ પ્રગટાવશે રે. હન-૪ સ્નેહ તણી વેલ મ્હારા આંગણે ઉછેરી છે, પ્રીતમ સુગંધથી શોભાવશે રે. મહને-૫ શરીર વિગ તણી આકરી વેળામાં, વિરતિના ભાવ વિસ્તરાવશે રે. મહને-૬
www.kobatirth.org
For Private And Personal Use Only