________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મધુર સ્વરૂપ મ્હારો નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે. મહને-૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવ એમ શિવમાં સિધાવશે રે. મહને-૮ અંતરમાં આશ છે ને વિમળ વિશ્વાસ છે, અજિતની લાજ એ રખાવશે રે. મહને-૯ શ્રીનેમિનિસ્તવન. (૨૨)
રાગ-રઠની કુમરી. નમું સ્નેહ સહિત નેમનાથને રે. એ ટેક. ચોરી લીધું છે ચિત્તડું હારું, તન મન ધન પ્રભુ ઉપર વારં; હરદમ નામ ઉચારૂં, જોડી હાથનેરે. નમું–૧ કામણ કીધું કામણગારે,
મૂર્તિ વસી મનમાંહિ હારે; સાધુ નિત્ય સંભારે, સુંદર સાથને રે. નમું–૨
www.kobatirth.org
For Private And Personal Use Only