________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
श्री पार्श्वनाथ स्तवन. દ્વારકાનાં વાસીરે-એ રાગ.
એ પાશ્વ પ્રભુજી! પ્યારારે, અરજી હારી સાંભળો રેજી, શરણું હારું, શિવસુખના દેનાર; મ્હારે હાલા આરે, અરજી હારી સાંભગેરેજી.-એ ટેક. આત્મા માંહી આરે, પરમાત્મા રૂપે બની રે જી; જીવ શિવ કેરા, સંગે છે શાંતિ અપાર; કણે હારા કેડેરે, ગુણ હમારા સાંભળે રે જી.–પા–૧. હસ્તે મહારા હેતેરે, સેવા સંત તણું કરું રે જી; સંભારીને ઉપજે છે અંતરે હાલ સુરતા હારી નેહેરે; ભાવે આપ વિષે ભળે રે જી.પાર્ષ–૨. હરતાં ફરતાં નિત્યેરે, ભક્તિ કદીયે નવ ભૂલું રેજી; મનથી
હારા નિત્યે કરૂં સંકલ્પ તર્કટ જગના ત્યાગીરે, ચિત્તડું હારૂં નવ ચળે રેજી. પાશ્વ-૩. વાણી નિર્મળ બેલેરે, સહં હં મંત્રને રેજી; કદીયે
www.kobatirth.org
For Private And Personal Use Only