________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫
श्री आदिजिनस्तवन. મહેતાજીરે શું મહીમૂલ બતાવું-એ રાગ.
આદીશ્વરરે ! જિનવર જગ જયકારી, લેજે વંદના મહારી સ્વીકારી; સુખકારી રે ! શુદ્ધ સ્વરૂપના ધારી, જય સુખકર જગ ઉપકારી. ટેક. નાથ ! નગરી અયોધ્યાના રાયારે, માતા મરૂદેવીના જાયારે, પિતા નાભિરાય કહેવાયારે, પ્રાણેશ્વરરે ! પરણ્યા સુનંદાપ્યારી. લેજો–૧. પ્રભુ ! તમે છો પ્રથમ નરેન્દારે, મુનિગણમાં પ્રથમ મુનીન્દારે; જિનપતિમાં આદિ જીનન્દારે, મનમેહનો ! મૂર્તિ મને હર હારી. લેજે–૨. પૂર્વ લાખ ત્યાશી ગૃહે વસીયારે, પછી સંયમના થયા રસીયારે, ભાવે ભાવશત્રુઓને કસીયારે, જગજીવનરે! કેવળલક્ષમીના ધારી. લેજે૩. તાર્યા પુત્રોને અનુભવ આપીરે, ક્રૂર જતા જગતની કાપીરે, જેથી કીર્તિ અવિચળ વ્યાપીરે, દુઃખહારીરે ! માતાને પહેલાં તારી. લેજે–૪.
www.kobatirth.org
For Private And Personal Use Only