________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ જે મારે, વળી જગની લટપટ વારે; તે ચટપટ તમને ધારેરે. મન ૫. જે પ્રાણાયામ કરે છે, કરી આસન ધ્યાન ધરે છે; હાલમ! એ તમને વરે છે રે. મન૦ ૬. નૃપ અવસેન ત્રાતા છે, ભક્તિને રસ ભ્રાતા છે; એ અવધ મદ માતા છે રે. મન, ૭. સૂરિ અજિત ગુણ ગાનારો, ચિત્તમાં તમને હાનારો એ તન્મય રૂપ થાનારે. મન૦ ૮.
श्री महावीर जिन स्तवन. નાથ કૈસે ગજ બંધ–એ રાગ.
મહાવીર મેક્ષ નગર કેરા વાસી, હું તો આપ તણે વિશ્વાસી. એ ટેક. જપ મહારા ફળિયા ને તપ મ્હારાં ફળિયાં, સહજ ફળી છે સમાધિ, તુજ દર્શનથી તૃપ્ત થઈને, ટાળી અંતરની ઉપાધિ. મહાગ ૧. આત્મસ્વરૂપે તરો અલબેલા, કટિ કોટિ ગયા કાશી; સોહં સહુ સમરણ કરતાં, માગું તમારી હું
www.kobatirth.org
For Private And Personal Use Only