________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीआदिजिन-चैत्यवंदन.
દોહા. પ્રથમ નમું પ્રેમે કરી, આદિ દેવ અરિહંત બાષભ જીનેશ્વર શ્રીપ્રભુ, મનહર મૂર્તિ મહંત.૧ દર્શનથી દુબધા ટળે, સમરણથી સુખ થાય; ભવતારણ ભગવાન છે, સમરથ શ્રીજિનરાય. ૨ સુરતરૂ કેરી છાય છે, નાભિ રાયના નંદ; મરૂદેવી માતા તણા, શુભસુત પરમાનંદ. ૩ પૂર્વ પુણ્ય અતિ હોય તો, ભક્તિ તમમ્હારી થાય; પામે પ્રાણી મોક્ષને, નરક વિષે નવ જાય. ૪ ધનુષ પાંચશત કાય છે, લાંછન વૃષભ વિશાળ રાશી લખ પૂર્વનું, અજીત આયુ પ્રતિપાળ.૫
www.kobatirth.org
For Private And Personal Use Only