________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीशांतिजिन-चैत्यवंदन.
દેહા.
શાંતિનાથ પ્રભુ સેળમા, વિશ્વસેનના પુત્ર; માતા અચિરા ગુણવતી, સમયે સુખમય સૂત્ર. ૧ વર્ષ લક્ષ આયુષ્ય છે, મૃગ લાંછન સુખકાર; સકલ સુમંગલ ખાણ છે, મુનિવરના સરદાર. ૨ ચાલીશ ધનુષ પ્રમાણને, દીવ્ય બિરાજે દેહ, નગરી સુંદર હસ્તિના, પ્રતિ દિન ઉપજે સનેહ. ૩ અછત નમે આનંદમાં, અજીત થવા જગમાંય; આત્મ શાંતિને આપજે, બીજું ન માગે કાંય. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only