________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ મહાવીરના આશરે વીર થાવું, મને છે ગમ્યું આપને દેશ જાવું. ૧. બધાની કૃપા પાત્ર હું બાળ ન્હાને, બધાની કૃપાથી સુખાથી થવાને; મહાવીરની પેઠ હારે પધારે, ગમ્ય આશરે દાસને છે તમ્હારે. ૨. ઘણું જીવને વિશ્વમાંહી ઉગાયા, ઘણા જીવને કષ્ટ સિંધુથી તાય, પ્રભુ આપની વાણું આનંદકારી, મહને પ્રાણથી લાગતી નાથ ! યારી. ૩. સદા શુદ્ધ સિદ્ધાયિકા દિવ્ય દેવી, ગમી છે હુને ન્હાયમાં આજ લેવી; બધાં યક્ષ દેવી સુખથે પધારે, ગણે જેનના સંઘને પ્રાણ પ્યારે.૪.
www.kobatirth.org
For Private And Personal Use Only