________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈડા કેરોરે ચાર ચોક છે, પ્રેમ પુષ્પની આવે મીઠ્ઠી બાસરે. નેહ ધર્મ૦ ૨. પ્રાણ થકી પ્યારા મહારા પ્રીતમા, આપો અનુભવ હુલ્લાસરે. નેહ ધર્મ. ૩. પુચ ઉદય થયાં કંઈ પૂર્વનાં, મહારે પાકી બંધાણી પ્રીતરે. નેહધમ. ૪. કુવે ઉતારી વતું કાપો, સાચા નેહીની એવી નથી રીતરે.
નેહધર્મ, ૫. ચાર જુવે છે જેમ ચંદ્રને, એમ આપને નિહાળું હારા નાથ. નેહધર્મ, ૬. વારે વારે તો લઉં વારણાં, મહારો હેત કરી બોલો હાથરે. નેહધર્મ ૭ કુમુદને હાલે જે ચંદ્રમા, વળી લોભીને વ્હાલા દામરે. નેહધર્મ, ૮ અછતને એવા હેયાહાર છો, આપ અંતરમાંહી આરામરે. નેહધર્મ ૯
શ્રી શતાન સ્તવન. (૨) સ્નેહ ધામ સૂનાં સૂનાંરે-એ રાગ. રોકડ નાણું શીતળનાથજી, ચાલે ચકી
www.kobatirth.org
For Private And Personal Use Only