________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પજુસણ સેવતાં, “ બુદ્ધિસાગર” જગ જયકાર. જી૨૦ ૭ चोमासुं करवा गुरु पधारे ते वखते
સાવાને કહ્યું. (સાંભળજે મુનિ સંયમરાગે એ રાગ.)
આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચોમાસુ શુભ કરવા રે; ભવ્ય જીવોના પાપ પંક સહુ મેઘવૃષ્ટિ પરે હરવા રે. આજ૦ ૧ ઘરઘર કંકુમ સાથીઓ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યપાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયા રે. આજ ૨ ગહેલી કરતી ગોરીઓ ગાવે, લૂંછણ કરતી ભાવે રે, મેતી તંદુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે છે. આજ૦ ૩ ચાંદલિયા પેઠે ગુરૂ શેભે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘ ધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભવ્ય ચકોર વિકાસે છે. આજ૦ ૪ મહાવીર પ્રભુની પાટે બેસી, જૈનધર્મ સમજાવે રે, જેન જગત જય
www.kobatirth.org
For Private And Personal Use Only