________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણું; દર્શનથી ધન્ય કમાણી રે. મહારા. ૫. સહંની રટના લાગી, અંતરની જેની જાગી; ભાવટ ભવ કેરી ભાગીરે. મહારા. ૬. સૂરસેન તાત શુચિ મન છે, નીરખતાં પાવન તન છે; પ્રભુ અનંત ધીંગુ ધન છે રે. મહારા. ૭. અવધૂ યે શાન બતાવી, ગુરૂગમની સમજ્યા ચાવી; સૂરિ અજિતને કર આવી. મહારા. ૮.
श्री धर्मजिन स्तवन-१५.
( રાગ ઉપરનો ) પ્રભુ અલખ રૂપે અવિનાશી, શ્રી ધર્મનાથ મહારાજ; જેતામાં જાય ઉદાસીરે, સંકટ હર ગરીબનવાજ. એ ટેક. શુભ રત્નપુરી રૂપ કાયા, હુને લાગી નિરંતર માયા; ચગી મુનિયે ગુણ ગાયારે. શ્રીધર્મ. ૧. નૃપ વિશ્વસેન સંયમ છે, એ પ્રાપ્ત થવા ગુરૂગમ છે; શુચિ મતિ રૂચિરા અનુપમ છે રે. શ્રીધર્મ. ૨. અંતરના મહેલે વસિયા, શિવ રમશું કેરા રસિચા
www.kobatirth.org
For Private And Personal Use Only