________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
દેખી ઈન્દ્ર ઈન્દ્રાણી, અતિ મનમાં મલકાય છે, પ્રભુને પ્રાણવાયુથી દુર્ગધ દૂ જાય. ચ. ૨
સાખી. રાગરહિત તુજ હૃદયને, જોઈ રૂધિરમાંસથી રાગ; જન્મ થકી ચાલ્યા ગયે, ગરૂડ દેખી જેમ નાગ. લાંછન લટકાળું, ફણીધરનું શેભે છે અતિરે, જેને દ્રવ્યભાવથી ઉગાય દઈ દાન. ચતુરા. ૩
સાખી. રેગ શેક ચાલ્યા ગયા, અતિશય ભાળી આપ, રહેતા જે નિજ સ્થાનમાં, આનંદવાન અમાપ. તેના વર્ણન કરે, પાર કઈ પામે નહિરે, જે કોઈ સુરગુરૂ જેવા શક્તિવાળા હોય. ચ. ૪
સાખી. જન્મમરણના જુલ્મથી, તારો ત્રિભુવનનાથ! કૃપા કરી કિંકરતણે, હેતે ઝાલે હાથ.
www.kobatirth.org
For Private And Personal Use Only