________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિનિન-મૈત્યવંન. (૨)
| હરિગીત. જય નાભિ નંદન ધર્મ મંડન,
આદિ દેવ જિનેશ્વર, જય જ્ઞાન અંજન નર નિરંજન,
નાથ નિર્મળ સુખકરે. વિનિતા નગરના નાથ છે,
મરૂદેવીના સતુપુત્ર છે; જય પ્રાણ પ્યારા વિશ્વ ન્યારા,
તાત ગુણમણિ સૂત્ર છે. તે ૧ | જય. વૃષભ લાંછન નાથજી,
ઉત્તમ ગુણોની ખાણ છો, મન વચનથી પર વસ્તુના,
હે શ્રી જિનેશ્વર ! જાણ છે; ચોરાશી લક્ષ બિરાજીયા,
A પૂર્વો સુધી સિદ્ધજી! સૂરિ અછત ભાવે ભણે,
છે ભક્તિગમ્ય પ્રસિદ્ધ છે. તે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only