________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૫૧
सिद्धाचलगिरि स्तवन.
( ખૂનેજીગર કે પ્રીતે હે હમ-એ રાગ. ) વિમલાચલથી સન મેહ્યું રે, હુને ગમે ન ખીજે કયાંય; મન માહનમાં સુખ જોયું રે, મુજ આતમ સુખની છાંય. વિમલાચલ૰ સમરૂં સિદ્ધાચલ સ્વામી, લળી લળી વન્દ્ ગુણરામી; મુજ જીવન અંતર્યામીરે, અનુલવથી અનુભવાય. વિમલા૦ ૧ મનમાહન લાગ્યા મીઠા, આદીશ્વર નયને દીઠા; હવે રહ્યા ન લખવા ચિઠ્ઠા રે, મન મસ્તીથી મકલાય. વિમલા૦ ૨ સિધ્યા તુજ પ્રેમે અનંતા, વળી સિદ્ધ ભવિંજનસતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવતા રે, જ્ઞાનીએ તુજને ગાય. વિમલા૦ ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને ચ્હાય. વિમલા૦ ૪ આનન્દ જ્ઞાને ઉદ્ઘસિયેા, મુજ હૃદય કમલમાં વસિયેા; શ્રદ્ધા પ્રીતિએ વિકસિયા રે, ઘટ
For Private And Personal Use Only