________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
જીવમાં જોયુ જાગીરે, ટળે હૃદયના તાપ. ૩. હું હરદમ નામ ઉચ્ચારૂ, પ્રભુ સમરી સમય ગુજાર્; સહુ ખલક જાણુ' છુ' ખારૂ, મ્હારા ટળે હૃદયના તાપ. ૪. ચતુરા સુખ ચંચળ જાણ્યુ, પ્રભુ સમરણુ માંઘુ માણ્યું; આતમ સુખ અંતર આણ્યુ રૈ, મ્હારા ટળે હૃદયના તાપ. ૫. પ્રભુ પાર્શ્વ પાર્શ્વ માં રાખા, મ્હારી જીન્હા પ્રભુ પ્રભુ ભાખે; અવતાર સફળ છે આખારે. મ્હારા ટળે હૃદયના તાપ. ૬. સૂરિ અજિત ઉચ્ચરે એવુ, પ્રભુ પાર્શ્વનું શરણું લેવુ બીજી કાઇને કશું નવ કહેવુ ંરે, મ્હારા ટળે હૃદયના તાપ. ૭.
पार्श्वप्रभु प्रार्थना.
દ્વારકાંનાવાસીરે—એ રાગ.
પાર્શ્વ પ્રભુજી પ્યારારે, નયના કેરા તારારે; લગની મુજને આપનીરેજી: આપ તણા તે
www.kobatirth.org
For Private And Personal Use Only