________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
श्री आदिजिनस्तुति. દોહા
આદિનાથના આશરા, ખીજાનું શું કામ; મરૂદેવીના પુત્રને, સમરૂ સદા સુખધામ. ૧. અકળ અલખ અવિનાશી છે, સુખકર સદ્ગુણવત, નમસ્કાર નિર્મળ દિલે, અહર્નિશ અરિહુંત; ૨. અમૃત શી ઉત્તમ અને, દુઃખાં દૂર કરનાર; વાણી વિશ્વાધીશની, સેવકને સુખકાર. ૩ હાંશ પુરા હૈડા તણી, પૂરા અંતર આશ; દેવી આદિ જિનેશની, નિર્મળ કરેા નિવાસ. ૪.
श्री अनन्तनाथ जिनस्तुति. વસ'તતિલકા.
સ્વામી અનંત અતિ શાંતિ સમર્પનારા, આ વિશ્વનાં વિવિધ નૃત્ય થકી જ ન્યારા; આપે અનંત સુખને પ્રભુ પ્રાણ પ્યારા, કાપે અનંત
www.kobatirth.org
For Private And Personal Use Only