________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શોધ્યું નહિ મે આત્મ સ્વરૂપને, છે ગતિ કર્મની ન્યારી; ગાળી વાગે અણુધારી. જગતિ. (૫) મહેર કરી મુજ ઉપરે, જાણી કીકર ખાસ, નમન કરી અજિત કહે, પૂરા મુજ મન આશ, આપ વિના પ્રભુ શરણ ન કોઈ પ્રભુ મુજને લેજો તારી,
આ દાસ તુમારા ધારી. જગપતિ. (૬) श्री चिंतामणिपार्श्वजिनस्तवन.
રાગ પર.
ચિત્ત ચાયું. આજ, ચિંતામણિ પાર્શ્વ - નાથે; ચિંતામણિ પાર્શ્વનાથે, ચિત્ત ચોંટયુ ચેતન દેવ સાથેરે;-ચિત્ત-ટેક. જેમ કમળેાને સૂરજ વ્હાલા, જેમ દેવતાને અમૃત પ્યાલે; એમ આતમા એ નાથ જોવા ચાલ્યુંારે;-ચિત્ત ચેયું. આજ-ના ૧ ૫ ચેતન પંથે પ્રવાસી
www.kobatirth.org
For Private And Personal Use Only