________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ અમદાવલિન જૈવંદન. (૨૪)
હરિગીત. સુત ભૂપસિદ્ધારથ તણા,
મહાવીર નામે વંદિયે, સમરણ કરી નેહ ભર્યા,
અંતર વિષે આહાદિયે. છે ધન્ય ત્રિશલા માતને,
ને ધન્ય ક્ષત્રિય કુંડને; મૃગરાજ લાંછન ચરણમાં,
કાપે પ્રબળ તમ ઝુંડને. | ૧ | હેતેર વર્ષ બિરાજીયા,
સહુ સૃષ્ટિમાંથી છાજીયા ડંકા દશે દિશમાં અહો,
મહાવીર કેરા ગાયા, મુજ જ્ઞાન છે મુજ ધ્યાન છે,
કાયા સુભગ કર સાત છે; સંધ ચતુર્વિધ સ્થાપિ,
ત્રણ લેકમાં વિખ્યાત છે. ૧ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only