________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમનાથતવન. (૪) (પ્રિય મિલનકે કાજ આજ,
જોગન બનજાવુગી-એ રાગ ) નેમિલનકે કાજ આજ, સહસાવન જાવુંગી. ટેક. માત બ્રાત સબ સાથ છોડ, ગુન ઉનકા ગાવુંગી, માયા, મમતા મેહમારમેં, તનક તપાવુંગી. તેમ–૧ ચાર છોડકે ગયે પ્રભુમેં, ચાર લગાવુંગી, ધૈર્ય ભાવસેં ધ્યાન લગા, તન્મય બનાવુંગી. નમ–૨ ભેદ ભરમ સબ છોડડ, જંજાલ જલાવુંગી, ચિત્ત ચર
મેં જેડ જ્યોત, તિસેંમિલાવુંગી. નેમ-૩ નાથ ! નત્તમ નેમ ! નિત્ય, નયનો મેં નિહાલુંગી, કરૂં યાદ હરદમ આપકે, કભી ન વિસારૂંગી. નેમ-૪ ધરૂં જીગરસે ધ્યાન જ્ઞાન, ગુણ અપના પાવુંગી. અજિત અમર પદ પાય નાથસે, હીલ મીલ જાવુંગી. નેમ-પ
www.kobatirth.org
For Private And Personal Use Only