________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
સૂરિ અજીતના ચરણની રજ છે; મુનિ હેમેન્દ્ર કેરી અરજ છે.
महावीर स्मरण.
ભીમપલાસ રોગ.
( 'સીવાલેને-એ ચાલ. )
સેવા॰ છ
કોઇ આજ ભજો કાઈ કાલ ભજો, પણ અંતે તે ભજવુ પડશે;
કાઈ આજ તજો કેાઇ કાલ તજો, જગ સુખદુઃખ સહુ તજવુ પડશે. ટેક
www.kobatirth.org
પ્રભુ મહાવીરનું શરણુ સાચુ આ વિશ્વતણુ કેવળ કાચું; માટે પ્રભુના ચરણે રાચુ, એની નિળને સુખકર વાણી, એનુ ધ્યાન ધરે જગના ધ્યાની; અને પહેાંચે નિહુ જગના માની. ફાઇ॰ ૨
કાઈ ૧
For Private And Personal Use Only