________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
માતા ત્રિશલાના પેટે પધાર્યા, દેવે જય જય શબ્દ ઉચ્ચાયો, આવી અનંત ભવિક જીવ તાર્યો. સે૨ થયાં નદિનાં નિર્મળ પાણી, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી; દિશા સઘળીમાં તિ દેખાણી. સેવા. ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતરકલેશની હરકત હરિયે, ભવસાગર સહેજમાં તરિયે, સેવો૪ પ્રભુ મહાવીરના ગુણ ગઈએ, નામ મહાવીરનું મુખે લઈયે; જેના સમરણથી સુખી થઈ. સેવા પ મહાવીર જગતના છે સ્વામી, નથી નામ છતાં બહુ નામી; વળી નિશ્ચયી ને નિકામી. સે . ૬ સર્વ જેની સાચી ફરજ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only