________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
માહમાં માણુતા, જ્ઞાન નથી જાણતા, રાત્રિદિન નામને હું ઉચ્ચારૂ ધર્મ ધન આપજો, વપુ વિષે વ્યાપો, સત્ય છે સૃષ્ટિમાં બિરૂદ ત્હારૂ. પાર્શ્વ-૩
કાળ વિક્રાળ નિત્ય, મ્હારી કેડે ભમે, આવી ઊગારો, સત્ય સ્વામી; દેવના દેવ છે, સર્વથા સેવ્ય છે, ભ્રાંતિ વિચ્છેદ્ય, પૂર્ણ કામી. પાર્શ્વ-૪
કુટિલ મ્હારી ગતિ, ના જુવા તે પ્રતિ,
આપ આરાધને, હું રહું છું; આપની આશ છે, વિમળ વિશ્વાસ છે, આપનું ધ્યાન, ચિત્તે ચડું છું. પાર્શ્વ-૫
આપની લ્હાય છે, હામ ઘટ માંહી છે, તરણ તારણ પ્રભુ? આપ સાચા; અધમ ઉદ્ધાર, દોષ વિદ્યારો, સૃષ્ટિના ભાવ છે, છેક કાચા. પાર્શ્વ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only