________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
મનને શાંત કરે, વિમળભાવ વાળા વૈરાગી, ઉત્તમ મન અબ્રાંત કરે, કામધેનુ સમ અદ્વિનાથ એ, પ્રેમ ભક્તિ પ્રસરાવે છે. નેમ–૬ ચાલો પ્રેમી? દર્શન કરવા, ચંચળતા સહુ દૂર થશે, ઘન અનાદિ વ્યાપેલું જુનું, અંધારૂ અતિ દૂર જશે; અજિતસૂરિશ્રી ગુરૂ કરૂણાથી, સ્નેહ શીષ નમાવે છે. નેમ-૭ श्रीपंचासरापार्श्वजिनस्तवन.
( રાગ-પ્રભાતી. ) પાશ્વ પંચાસરા ? સર્વદા સુખકરા ?
ધર્મ ધુરંધરા ? પાય લાગું, કષ્ટને કાપજો ? શાંતિને સ્થાપજો ?
જિનવરા? આપની ભક્તિ માગું. પાશ્વ–૧ ધ્યાન ધરી આપનું, બાળુ બીજ પાપનું,
શોક સંતાપનું મૂળ કાઢે આવજે આ સમે, મેહ વૈરી દમે, તપ્ત દિલને કરે નાથ? ટાઢું. પાર્શ્વ–૨
www.kobatirth.org
For Private And Personal Use Only