________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
મ્હારાં નેત્ર વિમળ સદા કરજે, મ્હારા કણે વિમળ વિદ્યા ભરજે, મહારા હૃદય ઠેકાણામાં કરજે. વિમળ–૪ ભેદ ઘટ અને ગેળી ગાગરના, ભેદ કુંડળ ને કંકણના, એમ જીવ તણું ભેદ નાના. વિમળ૦-૫ પણ મૃત્તિકા તો એક સહુમાં, એક એક આતમ વસ્તુ બહુમાં, પણ સંજ્ઞાન સંજ્ઞા ગૃહ ના. વિમળ૦–૬ દેવ દૈત તણું જ્ઞાન દેજે, તેમ અદ્વૈતનું પણ કહેજે, ક્રેતાત તણું ભાન રહેજે. વિમળ૦-૭ સહ માંહી અપેક્ષા સમાણી, એવી જિનવરજીની વાણી, પ્રેમે અજિત સૂરિએ પ્રમાણ. વિમળ૦–૮
www.kobatirth.org
For Private And Personal Use Only