________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
અન્ન ન ભાવે હુને નિદ્રા ન આવે, કાણ જાણે જંગ કયાં જમાળ્યેા. મમ૰ સખી? ૭ કાડીલા હું કંથજીને કામણ કર્યું છે, મ્હારાં અશ્રુ લક્ષમાં ન લાવ્યેા. મમ॰ સખી ? ૮ પ્રભુની પ્રસન્નતાનાં પાનબીડાં મ્હેં કર્યા, મુખવાસ કરવા ન આવ્યેા. મમ૦ સખી ? હું અજિત વિલાસી મ્હારા સ્વામી શાંતિનાથજી અશાંતિના સંગમાં ન ફાળ્યેા. મમ॰ સખી ? ૧૦
श्री कुंथुजिनस्तवन. ( १७ મહાવીરજી મુજ મયાળુરે-એ રાગ.
કુર્જિન ? કામણગારા ? રે, સ્વામી સલુણા ? મ્હારા હૃદય મંદિર રમનારા રે, સ્વામી સલુણા. એટેક-ભગવતજી ? હું તેા દાસ સદાના હું ત્હારા, ભવ અટવીમાં ભમનારા રે, સ્વાશ્ત્રી ભ્રુણા ? ૧ જીનવરજી ? તું તા સર્વે સદ્ગુણ થકી ભરીએ, હું દુ:ખ અવષ્ણુ
www.kobatirth.org
For Private And Personal Use Only