________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२
श्री सुविधिजिन स्तवन. (९) સાહેબ શાંભળોરે સંભવ અરજ-એ રાગ.
સુવિધિ વિધિ આપજો રે, મારા અંતરના આરામી, આત્મ સ્વરૂપ છે, નિર્મળ નાથ સદા નિકામી. સુવિધિ. ૧. શોભા શી કહું રે, કોટિ કામ સ્વરૂપે લાજે, કોટિક ચંદ્રમા રે, ઝાંખા કીધા છે મહારાજે. સુવિધિ. ૨. અનુભવ રૂપ છે રે, જ્ઞાની જ્ઞાન દષ્ટિથી જોતા; મહાશ ભવ તણા રે, દોષો ખાંત કરીને ખેતા. સુવિધિ. ૩. ચેતન ચેતજે રે, કામંદી છે સુંદર કાયા; એમાં વાસ છે રે, સુવિધિ આત્મિક લેકે ગાયા. સુવિધિ. ૪. અલખની વાતડી રે, કલમે કેમે નથી લખાતી; શીતળ છાતડી રે, પ્રભુના દર્શન કરતાં થાતી. સુવિધિ. ૫. સાચાં સાધને રે, સુગ્રીવ નામે તાત દયાળ રામા રાણી છે રે, માતા સંયમ વ્રત્તિ કૃપાળુ. સુવિધિ. ૬. વણ
www.kobatirth.org
For Private And Personal Use Only