________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
वीरप्रभुस्तवन. ( ઉત્તમ ફલ પૂજા કીજે–એ રાગ.)
ધન્ય મહાવીર ઉપકારી, ત્રિશલાનંદન જયકારી, સિદ્ધારથે કુલ મનોહારી રે, લગની તુજ સાથે લાગી, ભાગ્ય દશા પૂરણ જાગી રે, લગની તુજ રૂપે થઈ રાગી રે લગની ૧ પૂરણ રાત્રે ઘટ ધાય, નાઠે મેહ ઘણું હાર્યો, મરૂ ન હવે કેથી માર્યો છે. લગની ૨ ફલ પૂજા કરતાં ભાવે, ઉપગે શિફળ થાવે, ભક્તિ નકામી નહીં જાવે છે. લગની ૩ સમકિતીની સહુ કરણી, મેક્ષ મહેલની નિ:સરણી, પૂજાદિક નિર્જ૨ વરણી રે. લગની ૪ તુજ શ્રદ્ધા પ્રીતિ સાચી, જડની માયા સહ કાચી, માચી રહ્યો તુજમાં રાચી રે લગની ૫ નિષ્કામે સેવાભક્તિ, કરતાં પ્રભુ પ્રગટે શક્તિ, “ બુદ્ધિસાગર ” પ્રભુ વ્યકિત રે. લગની ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only